“
તમે હસવાની ક્રિયા કરો છો ત્યારે તમે જાણે અજાણે શ્વાસોશ્વાસની ક્રિયા (બ્રિધીંગ એકસરસાઇઝ) થાય છે અને તેને કારણે આગળ જણાવ્યા પ્રમાણે શરીરના બધા જ અંગોના કોષોમાં તેમાં પણ ખાસ કરીને મગજના કોષોને લોહી મળવાથી તમારી યાદશક્તિ વધે છે કંપવા જેવા રોગો થતા નથી. દુ:ખનો ભાવ તદ્દન જતો રહે છે બધી જ પરિસ્થિતિને અનુકૂળ થવાની અને ડાર્ક વસ્તુમાં આનંદ મળવાથી તમારી જીવન પ્રત્યે જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય છે. - ગાફેલ
”