Aniruddhsinh Zala
Literary General
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

492
Posts
70
Followers
55
Following

એક પવિત્ર આત્મા, ઈશ્વર નૅ મળવાની એક જ અભિલાષા

Share with friends
Earned badges
See all

નયનોના વારની ક્યાં ક્યાં કોઈ દવા હોય છે તીર વાગે હૈયે ભીતર પણ અસર બહાર હોય છે

નયનોના વારની ક્યાં ક્યાં કોઈ દવા હોય છે તીર વાગે હૈયે ભીતર પણ અસર બહાર હોય છે

મહાન નારી ભારત કેરી, શોધે શૂરવીર ભરથાર નાર બનું શુંરવીરની, તો ફળ્યા વ્રત મારા આજ બાકી કાયર નર હારે જો બંધાય જેની પ્રીતડી એનો એળે જ ગયો સમજો આખોય અવતાર

मोती कभी भी किनारे पर ख़ुद नहीं आते.! उन्हें पाने के लिए समुन्दर में उतरना ही पड़ता हैं..!!

નગરી અયોધ્યા ભયી અતિ પાવન પધારે રામ સનાતન ધર્મના રક્ષક અયોધ્યા બિરાજે રામ હરેક ભક્તોની ઈચ્છા હદયની પુરી થશે આજ મંદિરે બિરાજી જન્મભૂમિમાં આશિષ દેશે શ્રી રામ

પાવન ધરતી છે ભારત તણી જયા કડક ધરતી ખડક ની, વિકરાળ મુંછાળા વીર છે.! સતી, સંત ને સાવજ તણી, ઈ પાવન ધરતી ભારત તણી

નયનોથી વહેતા આંસુ કેરો સુણજે તો સાચો પોકાર હૈયેથી છલકતાં હેતનો કરજે કદીક તું સાચો અહેસાસ હક છે તારો રિસાવાનો અબાધિત મુજ પર, પણ તુજ વિના તડપે હદય હરપળ એ જોજે લગાર

''દવામાં'' કંઈ મજા નથી અને ''મજા'' જેવી કોઈ દવા નથી ⊱◈○༺꧁※꧂○◈⊰

''દવામાં'' કંઈ મજા નથી અને ''મજા'' જેવી કોઈ દવા નથી ⊱◈○༺꧁※꧂○◈⊰


Feed

Library

Write

Notification
Profile