આળસુ માણસ હમેશાં દેવાદાર બને છે
જે ધીમે ધીમે ચાલે છે
તે વધુ દૂર જાય છે
મોટાભાગની ભૂલોના પાયામાં અહંકાર રહેલો હોય છે
આપનું હદય પ્રેમથી ભરેલું હોય ત્યારે
આખી દુનિયા સુંદર લાગે છે
કોણ સાચું છે તે વાત મહત્વની નથી
શું સાચું છે તે વાત મહત્વની છે
સુખી થવા માટે ઘન દુખો વેઠવા પડે છે
હદયની કોઈ ભાષા હોતી નથી
હદય હદયથી વાતો કરે છે
નમ્રતા અને વાણીની મીઠાશ એ માનવીના સાચા આભૂષણ છે
ચિંતાથી બળ, સુખ અને જ્ઞાનનો નાશ થાય છે