ગુરુ દક્ષિણા
ગુરુ દક્ષિણા
એકલવ્ય વિદ્યા પારંગત થયો હતો. આ જાણી ગુરુ દ્રોણાચાર્ય અચરજ પામ્યા. પોતે એવું માનતા હતા કે અર્જુન સિવાય કોઈ ધનુર્વિદ્યામાં પારંગત ન બને. આ કારણથી તેમણે એકલવ્યને કહ્યું કે મને ગુરુદક્ષિણામાં તારો અંગૂઠો આપ.
આજે એવા જ ગુરૂ છે. શું બહું સારા હશે એ ગુરુ ? તરસ છીપાવવા મટકા પાસે ગયો. બાળક ઇન્દ્ર આ સમયે આચાર્યએ જીવ માંગી લીધો.