ફોનની ગેમ
ફોનની ગેમ
ફોનમાં જે પણ ગેમ રમીએ છીએ આપણે ,
તેમાં બધા જ કેરેક્ટર પહેલાથી મરેલ હોય છે
જેને બનાવી છે ગેમ, તેણે પહેલાથી જ મારેલા છે.
તેવી જ રીતે કૃષ્ણ ભગવાન પણ અર્જુન ને સમજાવતા હતા કે
મારા દ્વારા આ બધા જ પહેલાથી મરેલ છે
બસ તારે તો એક નાનો કિરદાર નિભાવવાનો છે.
એટલે ડરી જવાનું રહેવા દે.